રાજ્યનાં IPS ની સાગમટે બદલી :

Views: 77
0 0
Read Time:1 Minute, 31 Second
અધિકારીહાલની જગ્યાબદલીની જગ્યા
રાજકુમાર પાંડિયનADGP સુરતઅમદાવાદ રેલવેના ADGP
ખુરશીદ અહેમદસ્પે CP, ટ્રાફિક ક્રાઈમ રાજકોટપ્લાનિંગ અને મોર્ડનાઈઝેશનમાં ADG
પિયૂષ પટેલIG, આર્મ્ડ યુનિટ ગાંધીનગરસુરતના રેન્જ IG
અજય ચૌધરીJCP, અમદાવાદઅમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચના JCP
મયંકસિંહ ચાવડાJCP, ટ્રાફિક, અમદાવાદજૂનાગઢના IG
અશોક યાદવIG, ભાવનગરરાજકોટના રેન્જ IG
સંદિપસિંઘIG રાજકોટવડોદરાના રેન્જ IG
ગૌતમ પરમારJCP સેક્ટર-2 અમદાવાદભાવનગર રેન્જ IG
ડી.એચ. પરમારIG, ગાંધીનગરસુરતના નવા JCP
એમ.એસ. ભરાડાIG પંચમહાલ ગોધરાઅમદાવાદ સેક્ટર-2 એડિશનલ CP
ચિરાગ કારડિયાJCP, ક્રાઈમ અને ટ્રાફિક વડોદરાપંચમહાલ રેન્જ DIG
મનોજ નિનામાફરજ માટે રાહમાંવડોદરા ક્રાઈમ અને ટ્રાફિકના એડિશનલ CP
એ.જી. ચૌહાણIG રેલવે અમદાવાદઅમદાવાદ ટ્રાફિકમાં એડિશનલ CP
આર.વી અસારીJCP, સેક્ટર-1 અમદાવાદઈન્ટેલિજન્સમાં DIG
કે.એન. ડામોરIG CID ક્રાઈમ ગાંધીનગરસુરત સેક્ટર-2માં એડિશનલ CP
સૌરભ તોલમ્બિયાIG CID ક્રાઈમ ગાંધીનગરરાજકોટમાં ટ્રાફિક એડિશનલ CP
નિરજ બડગુજરJCP, સેક્ટર-1 અમદાવાદDIG તરીકે બઢતી અપાઈ
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    8.2% GDP: ભારતની વિકાસગાથા મજબૂત બની

    • મજબૂત GDP વૃદ્ધિ, સ્થિર ફુગાવો, મજબૂત ઉત્પાદન અને વધતી નિકાસ ભારતના વિકાસને ટેકો આપે છે. • વાસ્તવિક GDP 8.2% વધવાનો અંદાજ છે અને H1 (એપ્રિલ-સપ્ટેમ્બર) માં8% ની વૃદ્ધિ નોંધાવી છે. • ઓક્ટોબર 2024 ની સરખામણીમાં ઓક્ટોબર 2025 માં CPI ઘટીને0.25% થયો, જે વર્તમાન CPI શ્રેણીનો સૌથી નીચો વાર્ષિક ફુગાવો છે. • IIP એ વાર્ષિક ધોરણે 4.0% ની મજબૂત વૃદ્ધિ નોંધાવી, જે ઉત્પાદન ક્ષેત્રમાં4.8% વૃદ્ધિને કારણે પ્રેરિત હતી. • શ્રમ બળ ભાગીદારી દર છ મહિનાની ઊંચી સપાટીએ, ઓક્ટોબર 2025 માં55.4% પર પહોંચી. • એપ્રિલ-ઓક્ટોબર 2024 ની સરખામણીમાં એપ્રિલ-ઓક્ટોબર 2025 માંભારતની સંચિત નિકાસ (વેપાર અને સેવાઓ) માં 4.84% નો વધારો થયો. • ઓક્ટોબર 2024 ની સરખામણીમાં ઓક્ટોબર 2025 માં CPI ઘટીને0.25% થયો, સપ્ટેમ્બર, 2025 ની સરખામણીમાં 119 બેસિસ પોઈન્ટનોઘટાડો.

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    8.2% GDP: ભારતની વિકાસગાથા મજબૂત બની

    રાજ્યનાં IPS ની સાગમટે બદલી :

    રાજ્યના 23 જેટલા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે એમ. થેન્નારસન મૂકવામાં આવ્યા છે, જ્યારે અમદાવાદ કલેક્ટર તરીકે ધવલ પટેલની નિમણૂક કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર આર. એ. મેરજાને ભાવનગર કલેકટર તરીકે મૂકવામાં આવ્યા છે.

    વિધાનસભા ચૂંટણીની જાહેરાત પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 19મીએ રાજકોટની મુલાકાતે આવવાના જ છે ત્યારપછી ફરી એક વખત આગામી તા.31 ઓક્ટોબરે ખોડલધામની મુલાકાતે આવે તેવી શક્યતા છે. આ અંગે રાજકોટમાં ખોડલધામના ટ્રસ્ટી અને પાટીદાર અગ્રણી રમેશ ટીલાળાએ મીડિયાને જણાવ્યું હતું કે, અમે આવતા સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા માટે જશું. દિવાળી બાદ તા.31 ઓક્ટોબરે અથવા તો નવેમ્બરના પહેલા સપ્તાહમાં PM મોદી ખોડલધામ આવશે. મહત્ત્વનું છે કે, સૌરાષ્ટ્રની 22 બેઠકો પર લેઉવા પાટીદારોનું વધારે પ્રભુત્વ રહેલું છે. PM મોદીના આગમનથી આ બેઠકોને સીધી અસર થશે.

    વિધાનસભા ચૂંટણીની જાહેરાત પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 19મીએ રાજકોટની મુલાકાતે આવવાના જ છે ત્યારપછી ફરી એક વખત આગામી તા.31 ઓક્ટોબરે ખોડલધામની મુલાકાતે આવે તેવી શક્યતા છે. આ અંગે રાજકોટમાં ખોડલધામના ટ્રસ્ટી અને પાટીદાર અગ્રણી રમેશ ટીલાળાએ મીડિયાને જણાવ્યું હતું કે, અમે આવતા સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા માટે જશું. દિવાળી બાદ તા.31 ઓક્ટોબરે અથવા તો નવેમ્બરના પહેલા સપ્તાહમાં PM મોદી ખોડલધામ આવશે. મહત્ત્વનું છે કે, સૌરાષ્ટ્રની 22 બેઠકો પર લેઉવા પાટીદારોનું વધારે પ્રભુત્વ રહેલું છે. PM મોદીના આગમનથી આ બેઠકોને સીધી અસર થશે.